News of Saturday, 1st August 2020
મધ્યપ્રદેશઃ કોરોનાના વધતા કેસો પર સીએમ શિવરાજસિંહ ચૌહાણની કડક ચેતવણી
ભોપાલઃ મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ હવે કોરોના સંક્રમણના વધતા કેસોને લઇ કડક થયા છે એમણે કહ્યુ કે ચૂંટણીથી વધારે જરૂરી લોકોના જવ બચાવવા છે નેતાઓ રેલી અને સભાન કરે મુખ્યમંત્રીએ વધતા સંક્રમણ પર ચિંતા વ્યકત કરી.
(12:00 am IST)