News of Wednesday, 1st July 2020
ચીન પર બોલવાનુ હતુ ચણા પર બોલી ગયાઃ ઇદ પણ ભુલ્યાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ પર ઓવૈસીની સટાસટી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો આમા ખાસ ફોકસ કોરોના વાયરસ અને લોકડાઉન પર રહ્યુ જો કે કયારસ લગાવવામા આવી રહ્યો હતો કે ચીનના મુદા પર પણ પ્રધાનમંત્રી કાંઇ બોલી શકે છે. સંબોધનમાં ચીનનો ઉલેખ ન થવા પર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ફત્તેહાદુલ મુસ્લિમીન સાંસદ અસદુદીન ઓવૈસીએ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યુ કહ્યુ કે આજ ચીન પર બોલવાનુ હતુ બોલી ગયા ચણા પર.
(12:00 am IST)