મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓકિસજનના અભાવથી ૮ દર્દીઓના મોત

નવી દિલ્હી :દિલ્હીની બત્રા હોસ્પિટલે આજે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે આજે કલાક સુધી ઓકસીજનનો પુરવઠો ખલાસ થઇ જવાના કારણે ડોકટર સહિત ૮ કોવિડ દર્દીઓના મોત થયા છે. ૧ર વાગ્યે ઓકસીજન ખલાસ થઇ ગયો હતો અને અમને ૧.૩પ કલાકે ઓકસીજન મળ્યો જે દરમિયાન દર્દીઓએ જીંદગી ગુમાવી

(3:49 pm IST)