News of Saturday, 1st May 2021
સિંગાપોરથી ઓકિસજનના કન્ટેનર ભારત મોકલાયા
ભારતીય વાયુસેનાના સી-૧૭માં સિંગાપોરથી પાનાગઢ (પશ્ચિમ બંગાળ) જવા ચાર ક્રિઓજેનિક ઓકિસજન કન્ટેનરોને એરલિફટ કરી મોકલાયા. સિંગાપોરથી વધુ ૪ ક્રાયોજેનિક ઓકિસજન કન્ટેનરની એરલિફટની કામગીરી ચાલુ હોવાનું ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું.
(12:45 pm IST)