Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ઉત્તરાખંડના ગંગોત્રીમાં સાંજે પૂ. મોરારીબાપુની રામકથાનો પ્રારંભ

પૂ. મોરારીબાપુના વ્યાસાસને આજથી ઉત્તરાખંડના ગંગોત્રીમાં ગંગોત્રીધામ પાસે શ્રી રામકથાનો પ્રારંભ થશે.

પૂ. મોરારીબાપુ આજે પ્રથમ દિવસે આજે તા. ૧૮ને શનિવારે સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી પૂ. મોરારીબાપુ કથાનું રસપાન કરાવશે.

જયારે તા. ૧૯ને રવિવારથી તા. ૨૫ સુધી શ્રી રામકથાનું સવારે ૯:૩૦ થી બપોરના ૧:૩૦ વાગ્યા સુધી શ્રી રામકથાાનું રસપાન કરાવશે.(૧.૧)

 

(9:36 am IST)