Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે 125 રૂપિયાનો સિક્કો લૉન્ચ કર્યો

નવો સિક્કો કેન્દ્ર સરકારે પરમહંસ યોગાનંદની 125મી જયંતીના અવસરે લૉન્ચ કર્યો

 

નવી દિલ્હી : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે 125 રૂપિયાનો સિક્કો લૉન્ચ કર્યો છે. નવો સિક્કો કેન્દ્ર સરકારે પરમહંસ યોગાનંદની 125મી જયંતીના અવસરે લૉન્ચ કર્યો છે

  . અવસરે નાણા અને કોર્પોરેટ મામલાના રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત હતા.

   નાણા મંત્રીએ અવસરે સિક્કો બહાર પાડતાં પરમહંસ યોગાનંદ વિશે જણાવ્યું કે તેઓ ભારતના મહાન સપૂત હતાં, જેમણે દુનિયાભરમાં પોતી ઓળખ કાયમ કરી.છે

   સીતારમણે જણાવ્યું કે, તેમણે લોકોને માનવતા પ્રત્યે વૈશ્વિક રૂપે જાગૃત કરવાનું કામ ત્યારે કર્યુ જ્યારે સંચારના સાધનો પણ સિમિત હતાં. ભારતને પોતાના મહાન સપૂત પર ગર્વ છે. જેમણે દુનિયાભરના લોકોના દિલોમાં એકતાનો સંદેશ ભર્યો.છે 

(12:54 am IST)