Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સરદાર પટેલએ આર.એસ.એસ. પર પ્રતિબંધ લગાવ્યો હતો, આજે ફરી એમની જરૂરત : સપા અધ્યક્ષ અખિલેશ યાદવની સટાસટી

નવી દિલ્હી  : સપા અધ્યક્ષ અખિલેશ યાદવએ ગુરૂવારના સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ પર કહ્યું સરદાર પટેલએ આર.એસ.એસ. પર પ્રતિબંધ લગાવ્યો હતો.

આજે ફરીથી એમની જરૂરત છે. જેથી આર.એસ.એસ.ના વિચારધારા પર રોક લગાવી શકાય. અખિલેશએ આગળ કહ્યું કે સરદાર પટેલએ દેશને એકજુટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

(9:12 pm IST)