Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

પાકિસ્તાન એ ગુરૃ નાનકદેવની પપ૦મી જયંતિને લઇ જારી કર્યો સ્મારક સિક્કો

પાકિસ્તાનએ બુધવારના ગુરૃનાનક દેવની નવેમ્બરમાં થવાવાળી ૫૫૦મી જયંતિને લઇ એક સ્મારક સિક્કો જારી કર્યો છે.

આ સિક્કો પાકિસ્તાનના કરતાર પુરમાં આવેલ ગુરૃ દ્વારા દરબાર સાહિબમાં ૫૦ પાકિસ્તાન રૃપિયોમાં ખરીદી શકાશે. પાકિસ્તાન અને ભારત દ્વારા નિર્મિત કરતાર પુર ગલિયારેને ભારતીય શ્રધ્ધાળુઓ માટે ૯ નવેમ્બરના ખોલવામાં આવશે.

(12:00 am IST)