Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કાશ્મીર મુદા પર પાકને સાથ ન આપવા વાળા દેશ પર મિસાઇલ ફેંકવામાં આવશેઃ પાકિસ્તાની મંત્રીની સટાસટી

પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન અને કાશ્મીર મામલોના સંધીય મંત્રી અલી અમીન ગંડાપુરએ કહ્યું છે કાશ્મીર મુદાપર પાકિસ્તાનને સાથ ન આપવા વાળા દેશને અમે દુશ્મન માનશું અને એનાપર મિસાઇલથી હુમલા કરીશું.

એમણે કહ્યું કાશ્મીર પર ભારત સાથે તનાવ વધ્યો છે તો પાકિસ્તાન યુધ્ધ માટે બાધ્ય હશે આમા ભારતને સાથ આપવા વાળાને અંજામ ભોગવવો પડશે.

(12:00 am IST)