Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

દેશની અર્થવ્યવસ્થા પર 'સર્જીકલ સ્ટ્રાઇક'ના મામલે પ્રધાનમંત્રી માફી માગે : કોંગ્રેસ કોંગ્રેસ પ્રવકતા મનિષ તિવારીએ નોટબંધીના મામલે RBI દ્વારા જાહેર થયેલા આંકડા ઉપર કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થા પર સર્જીકલ સ્ટ્રાઇકના મામલે માફી માગવી જોઇએ. પ્રધાનમંત્રીએ તઘલખી ફરમાન કરીને ભારતની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બગડી છે અને જીડીપી ને૧પ ટકા નો પાર પડયો છે.

દેશની અર્થવ્યવસ્થા પર 'સર્જીકલ સ્ટ્રાઇક'ના મામલે પ્રધાનમંત્રી માફી માગે : કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવકતા મનિષ તિવારીએ નોટબંધીના મામલે RBI દ્વારા જાહેર થયેલા આંકડા ઉપર કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થા પર સર્જીકલ સ્ટ્રાઇકના મામલે માફી માગવી જોઇએ. પ્રધાનમંત્રીએ તઘલખી ફરમાન કરીને ભારતની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બગડી છે અને જીડીપી ને૧પ ટકા નો પાર પડયો છે.

(3:41 pm IST)