Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

વિદેશ મંત્રાલયના બે કર્મચારી કોરોના સંક્રમિત : સંપર્કમાં આવનારા કવોરેન્ટાઇન

નવી દિલ્હી : કોરોના વાયરસ વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યો છે. મંત્રાલયના દિલ્હી સ્થિત મુખ્યાલયમાં કામ કરી રહેલા ઓછામાં ઓછા બે કર્મચારી કોરોના વાયરસ સંક્રમિત થયા છે. આ પછી તેમના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓને ૧૪ દિવસ કવોરેન્ટાઇનમાં રહેવા મટો કહેવામાં આવ્યું છે.

(12:22 pm IST)