Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

અમિતાભ બચ્ચને શ્રમિકો ભરેલી ૧૦ બસ યુપી રવાના કરી

મુંબઇના મહાલક્ષ્મી રેસકોર્ષથી પ્રવાસીઓ ભરેલી ૧૦ બસને પ્રયાગરાજ, લખનઉ, બસ્તી અને ગોરખપુર માટે રવાના કરી હતી

નવી દિલ્હી : ફિલ્મ અભિનેતા સોનુ સુદ બાદ હવે પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવા માટે મહાનાયક અમિતાભ બચ્ચન આગળ આવ્યા છે. મુંબઇના મહાલક્ષ્મી રેસકોર્ષથી પ્રવાસીઓ ભરેલી ૧૦ બસને પ્રયાગરાજ, લખનઉ, બસ્તી અને ગોરખપુર માટે રવાના કરી હતી.

(12:22 pm IST)