Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

સાવચેતીના ઉપાયો સાથે પૈગંબરની મસ્‍જીદ ખોલવાની અનુમતિ

સાઉદી અરબના શહેર મહીનાની મસ્‍જીદ નબવીને ૩૧ મે રવિવારના શાહી મંજુરી પછી નમાજ માટે ખોલવામૌં આવશે મસ્‍જીદ અલ-હરમ અને મસ્‍જીદ-એ-નબવી મામલોને જનરલ પ્રેસિડેન્‍સી પ્રમુખ ડો. અબ્‍દુલ રહેમાન અલ-સદેશ એ એક નિવેદનમાં કહ્યું કે મસ્‍જીદ-એ-નબવીને ૩૧ મે રવિવારના સુરક્ષાના ઉપાયો સાથે કઇ ચરણમાં ફરીથી ખોલવામાં આવેશ.

સબક અને અલ-અરબિયા નેટના મુતાબિક કોરોના વાયરસનો ફેલાતો રોકવા અને નમાજીયોને બચાવવા જનરલ પ્રેસિડેન્‍સી સાવચેતીના પગલા લઇ રહી છે.

(12:00 am IST)