Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

કેરળમાં નિપાહ વાયરસે વધુ બે લોકોનો ભોગ લીધો

કેરળમાં નિપાહે કાળો કેર વર્તાવ્યો છે દિન પ્રતિદિન નિપાહ વાઈસ વકરી રહ્યો છે ત્યારે  નિપાહને લીધે વધુ બે લોકોના મોત થયા છે. જેના સાથે જ અત્યાર સુધી નિપાહ વાઈરસે કુલ 15 વ્યક્તિનો ભોગ લઈ લીધો છે. જ્યારે હજી 9 લોકોની સારવાર ચાલુ છે. મૃત્યુ પામનારમાં કોઝિકોડ ડિસ્ટિક્ટના કોર્ટના એક 55 વર્ષીય વકીલ અને અને એક 28 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે.

(8:00 pm IST)