Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને મુલાયમસિંહે પણ સરકારી બંગલો ખાલી કરી દીધો

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને મુલાયમ સિંહે સરકારી બંગલો ખાલી કરી દીધો છે. તેણે ઉતરપ્રદેશ મુખ્યમંત્રીઓના સરકારી બંગલા ખાલી કરવવાના કાયદાને ગેરમાન્ય ગણાવ્યો હતો. જો કે બાદમાં આજે બંગલો ખાલી કરી દીધો છે.   અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રીના પદ પરથી હટ્યા બાદ સરકારી બંગલા ખાલી કરવા આદેશ આપ્યો હતો

(7:48 pm IST)