Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

કમાન્ડર સહિત ૩ નકસલી ઠાર

રાજનંદ ગાંવ તા.૩૧: છતીસગઢના રાજનંદગાંવ વિસ્તારમાં મંગળવારે સવારે પોલીસ સાથે અથડામણમાં ત્રણ નકસલવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા નકસલવાદીઓ માંથી એક ઉપર પાંચ લાખનું ઇનામ હતું. નકસલવાદીઓએ ફરી એકવાર રસ્તા કામ માટેની જેસીબીને આગ ચાંપી હતી. મહારાષ્ટ્ર સીમા સાથે જોડાયેલ રાજનંદગાંવ જીલ્લાના બરોતળાવ ખાતે વાંદ ડોંગરીના પહાડી વિસ્તારમાં નકસલવાદીઓ છુપાયા હોવાની સુચના મળતા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

(4:18 pm IST)