Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભારતમાં તંબાકુથી રોજ ૨૭૩૯ લોકોના થાય છે મોત

નવી દિલ્‍હી : આજે વિશ્વભરમાં તંબાકુ નિષેદ દિવસ મનાવાય છે. લોકોને તેનાથી દુર રહેવા કરાય રહી છે અપીલઃ આંકડા જણાવે છેકે વિશ્વમાં દર વર્ષે ૭૦ લાખ લોકો અને ભારતમાં રોજ ૨૭૩૯ લોકો તંબાકુ અને અન્‍ય ધુમ્રપાન પ્રોડકટને કારણે કેન્‍સર વગેરેથી મોતને ભેટે છે.

(3:17 pm IST)