Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મધ્યપ્રદેશના પૂર્વ સી.એમ. કમલનાથએ પી. એમ. મોદીને પત્ર લખ્યો, પ્રવાસી મજૂરો-વિદ્યાર્થીઓને મદદની અપીલ

ભોપાલઃ કોરોના સંકટ વચ્ચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથએ પી.એમ. મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં કમલનાથએ પી.એમ. મોદીને અપીલ કરી છે કે એમની સરકાર પ્રવાસીમજૂરોને મદદ કરે, વિદ્યાર્થીઓને મદદ કરે, આ લોકોને બેસહાર ન છોડી શકાય આપણે એમની મદદ માટે આગળ આવવું જોઇએ.

(11:40 pm IST)