Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

રૂ. ર૦૦૦ ની નોટ લેવડ-દેવડમાં ઉપયોગી નથી તેને ઓછા મૂલ્‍યની નોટોમાં બદલવી યોગ્‍ય ગણાશેઃ પૂર્વ નાણા સચિવ ગર્ગની પ્રતિક્રિયા

     પૂર્વ નાણા સચિવ એસ.સી. ગર્ગએ કહ્યું છે કે રૂ. ર૦૦૦ ની નોટોનું ઓછા મૂલ્‍યવર્ગની નોટોમાં બદલવુ યોગ્‍ય રહેશે. કારણ કે આ લેવડદેવડમા ખૂબ ઉપયોગી નથી.

એમણે કહ્યું કે આને બંધ કરવાનુ નહી પણ ઓછા મુલ્‍યવર્ગની નોટોમાં બદલવાનો પ્રસ્‍તાવ છે. ગર્ગએ કહ્યું કે રૂ. પ૦૦ ની નોટ લેવડદેવડ માટે પર્યાપ્ત છે.

(12:00 am IST)