Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

મહારાષ્ટ્ર સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે, વચગાળાની ચૂંટણી નહીં થાયઃ શિવસેના પ્રવકતા સંજય રાઉત

શિવસેના પ્રવકતા સંજય રાઉતએ મહારાષ્ટ્રમાં મધ્યાવધિ (વચગાળાની) ચૂંટણીની સંભાવનાને રદ કરતાં કહ્યું છે કે ઉધ્ધવ ઠાકરેની આગેવાની વાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર પ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલએ કહ્યું હતું કોઇ પણ મધ્યાવતિ ચૂંટણી નથી ઇચ્છતા પણ જો કોઇ ગઠબંધન કામ નહિ કરે તો કોઇ વિકલ્પ પણ નહીં હોય રાજયના લોકો ચૂંટણી નથી ઇચ્છતા.

(10:59 pm IST)