Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઉમ્રકેદમાં બદલવામા આવી પંજાબના પૂર્વ સીએમ બેઅંતસિંહની હત્‍યાના દોષીની સજા-એ-મોત

ગૃહમંત્રાલયના એક અધિકારીના જણાવ્‍યા મુજબ પંજાબના પૂર્વ મુખ્‍યમંત્રી  બેઅંતસિંહની હત્‍યાના દોષિત બલવંતસિંહની મોતની સજાને ઉમરકેદમા બદલી નાખવામા આવી છે.

ઓગષ્‍ટ ૧૯૯પ મા઼ ચંદીગઢમાં થયેલ ધડાકાઓમાં બેઅંતસિંહનુ મોત થયુ હતુ જયારે આતંકી સંગઠન બબ્‍બર ખાલસાના સદસ્‍ય બલવંતની ડીસેમ્‍બર ૧૯૯પ માં ધરપકડ થઇ હતી. ધડાકામા અન્‍ય લોકોના પણ મોત થયા હતા.

(11:51 pm IST)