Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ભારત એ જમ્‍મુ-કાશ્‍મીર પર આક્રમણ કરી કબ્‍જો કર્યો છે : યૂએન મહાસભામાં મલેશિયાના પીએમ મહાતિર મોહમદ

મલેશિયાના  પ્રધાનમંત્રી મહાતિર મોહમદએ સંયુકત રાષ્‍ટ્ર મહાસભા (યુએનજી)માં કહ્યૂં છે કે ભારત એ જમ્‍મુ-કાશ્‍મીર પર આક્રમણ કરી કબજો કર્યો છે.

એમણે કહ્યું  જમ્‍મુ-કાશ્‍મીરમાં ભારતની કાર્યવાહીના ઘણા કારણો હોઇ શકે છે પણ આમ છતા આ ખોટું છે.

મહાતિરએ આગળ કહ્યું કે ભારત એ આ મુદો સુલઝાવવા માટે પાકિસ્‍તાન  સાથે કામ કરવું જોઇએ. ભારતએ કહ્યું અનુચ્‍છેદ ૩૭૦ ખતમ કરવી અમારો આંતરિક મામલો છે.

(11:03 pm IST)