Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હિંદુ રિવાજોમાં વિશ્વાસ ન કરનારાએ ધાર્મિક સમારોહમાં આવવુ વ્યાજબી નથીઃ વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિનોદ બંસલની ટિપ્પણી

વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) નેતા વિનોદ બંસલએ કહ્યું છે કે હિંદુ રીત-રિવાજોમાં વિશ્વાસ ન કરનારાએ હિંદુ ધાર્મિક સમારોહમા સામેલ થવું યોગ્ય નથી.

એમણે કહ્યું આવા લોકો વ્યવધાન પેદા કરવાના ઉદેશથી આવે છે એમની ઓળખ થવી જોઇએ. બજરંગ દળએ કહ્યું છે કે હૈદરાબાદમાં ગરબા ગેર હિંદુ ન આવે તેના માટે આધાર અનિવાર્ય હોવું જોઇએ.

(10:35 pm IST)