Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

બિહારમાં ભારે વરસાદથી મરનારાઓની સંખ્યા ર૯ સુધી પહોંચીઃ વાયુસેનાની પણ મદદ માગવામા આવી

 બિહાર રાજય આપદા પ્રબંધન પ્રાધિકરણના અનુસાર રાજયમાં સતત થઇ રહેલ વરસાદથી  જોડાયેલ અલગ અલગ  ઘટનાઓમાં અત્યાર સુધીમાં ર૯ લોકોના મોત થઇ ચુકયા છે.

આ ઉપરાંત રાજધાની પટનામાં પુર પ્રભાવિત ક્ષેત્રોમાંથી લોકોને કાઢવા અને ખાવા-પીવા અને દવાના પેકેટ આપવા માટે રાજય સરકારએ વાયુસેનાના ર હેલીકોપ્ટરની માંગ કરી છે.

મંગળવાર સુધી પટનાની બધી સ્કૂલો બંધ કરવામાં આવી છે.

(10:34 pm IST)