Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અનુચ્છેદ ૩૭૦ હટાવી એ શહીદ જવાનોને પીએમ મોદીની સાચી શ્રધ્ધાજલિંઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું છે કે અનુચ્છેદ ૩૭૦ ને હટાવી તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી આ ૩પ૦૦૦ જવાનોને સાચી શ્રધ્ધાંજલી છે. જેમણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સાથે લડતા પોતાની જીંદગીે ગુમાવી છે.

એમણે કહ્યું કે આ હાલત ૭૦ વર્ષથી હતી પણ આ સ્થિતિમાં સુધાર કરવાનું કેાઇની પોસે સાહસ ન હતુ.

(10:33 pm IST)