Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાફેલ માટે ભારતીય વાયુસેનાને અભિનંદન આપ્યાઃ મોદી સરકારને પૂછયા ત્રણ સવાલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાફેલ માટે ભારતીય વાયુસેનાને અભિનંદન આપ્યા સાથે મોદી સરકારને ત્રણ સવાલ પણ પૂછયા.

(૧) પ્રત્યેક વિમાનની લાગત પર૬ કરોડને બદલે ૧૬૭૦ કરોડ કેમ ?

(ર) ૧ર૬ની જગ્યાએ ૩૬ વિમાન કેમ ખરીદયા ?

(૩) દેવાળિયા થયેલ અનિલને એચએએલની જગ્યાએ ૩૦,૦૦૦ કરોડનો કોન્ટ્રેકટ કેમ આપ્યો ?

(12:00 am IST)