Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

વ્યાજના દર યથાવત રખાય: કેન્દ્ર સરકારે વિવિધ નાની બચત યોજનાઓ ઉપરના વ્યાજના દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી: નાણાં ખાતું

નાણા ખાતાના ડેપ્યુટી ડાયરેકટર (એન.એસ) રાજેશ પંવારની સહી બહાર પાડેલ સત્તાવાર પરિપત્રમાં જણાવાયું છે કે ૧ જુલાઇ ૨૦૨૧ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીના વર્ષ ૨૦૨૧-૨૨ ના બીજા ક્વાર્ટર માટે વિવિધ સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજના દરો, પ્રથમ ક્વાર્ટર મુજબ જ, કોઈપણ ફેરફાર વિના, યથાવત રાખવામાં આવ્યા છે.

(10:43 pm IST)