Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી લખનઉમાં: ડો.આંબેડકરજીને અંજલી અર્પણ

લખનઉના ઓડિટોરીયમ ભવનમાં ભારતરત્ન ડો.ભીમરાવ મેમોરીયલ અને કલ્ચરલ સેન્ટર ખાતે આયોજીત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી દ્વારા ડો.આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. આ કાર્યક્રમમાં યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજયપાલ આનંદીબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)