Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ડ્રોન ઉપર મનાઈ

જમ્મુ એરબેન્ડ ઉપર ડ્રોન હુમલામાં આઈએસઆઈનો હાથ

નવી દિલ્હી : જમ્મુમાં સતત ડ્રોન હુમલાના ભય સબબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, સંરક્ષણ મંત્રી હરદીપસુરી સહિતનાઓની બેઠક મળી જેમાં જમ્મુ એરબેઝ ઉપર ડ્રોન હુમલાની ગંભીર ચર્ચા થઈ છે. બેઠકમાં નિર્ણય લેવાયો કે કેટલાક વિસ્તારોમાં ડ્રોન ઉડ્ડયન ઉપર મનાઈ ફરમાવી. દરમિયાન એક હેવાલ મુજબ જમ્મુ એરબેઝ ઉપર ડ્રોન હુમલામાં પાક ખુફીયા એજન્સી આઈએસઆઈનો હાથ હોવાનું બહાર આવ્યુ છે.

(12:57 pm IST)