Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

દિલ્લીમાં કોવિડ-૧૯ દર્દીઓના ઇલાજ માટે પ્લાઝમા બેંક બનશે

 

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-૧૯થી સંક્રમિત ગંભીર દર્દીઓના જાન બચાવવા માટે પ્લાઝમાં બેંક સ્થાપિત કરવાની ઘોષણા કરી છે. મુખ્યમંત્રીએ વિડીયોકોન્ફ્રેંસ દ્વારા એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે બેંક દિલ્લી સરકાર દ્વારા સંચાલિત રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આપ સરકાર કોવિડ-૧૯થી સ્વસ્થ થઇ ચૂકેલ લોકોના પ્લાઝમા દાન કરવા માટે પ્રોત્સાહિત કરશે.

(12:15 am IST)