Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

બ્રાજીલના રાષ્‍ટ્રપતિએ લોકડાઉન પર દર્શાવી નારાજગી

બ્રાજીલમાં કોરોનાને કારણે મરવાવાળાઓની સંખ્‍યા ર૭૯૪૪ થઇ ગઇ છે. રાષ્‍ટ્રપતિ બોલ્‍સોનારો એ દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉન પર નારાજગી દર્શાવી છે. એમણે કહ્યું કે મહાપૌરો અને રાજયપાલોની વાત કરવાની રીત દેશનું અપમાન છે.

(10:39 pm IST)