Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજયમાં ૧ જૂનથી બધા ધાર્મિક સ્થળો ખોલવાની ઘોષણા કરીઃ ભકતોમાં હરખના ઘોડાપુર

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ બધા પૂજા સ્થળ, મંદિશ્ર, મસ્જીદ, ગુરૃદ્વારા ખુલશે પણ એક જ સમયે ૧૦ થી વધારે લોકોને અનુમતિ નહી આપવામા આવે ધાર્મિક સ્થળો પર કોઇ સભા નહી થાય આ એક જૂનથી લાગુ કરવામા આવશે.

(12:00 am IST)