Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

પીએમ ફંડમાં હીરોગ્રુપએ પ૦ કરોડ, એચએએલએ ર૬ અને પતંજલિ એ આપ્યા રપ કરોડ માનવતા મહેંકી

કોરોના વાયરસથી લડાઇ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા ગઠિત પીએમ કેયર્સ ફંડ ના ગઠન પછી આખા દાન આપવાવાળાનો સિલસિલો તેજ છે. આજ હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લી.એ પણ પી.એમ. કેયર્સ ફંડમાં કુલ ર૬.રપ કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી એચએએલએ પોતાના ફંડથી ર૦ કરોડ આપવાની ઘોષણા કરી છે.

ઉપરાંત કંપનીના કર્મચારીઓ પોતાનું એક દિવસનું વેતન ૬.રપ કરોડ ફંડમાં આપવાની ઘોષણા કરી છે. બાબા રામદેવ રપ કરોડ આપશે. પતંજલિ ગ્રુપ.

(11:58 pm IST)