Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

બાંગ્લાદેશમાં અપરાધોનું પ્રમાણ ઘટ્યું : કોરોના વાઇરસના ડરના કારણે ગુનેગારો ઘરની બહાર નીકળતા નથી

ઢાકા : બાંગ્લાદેશમાં કોરોના વાઇરસના કારણે અપરાધોના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.જ્યાં વાઇરસના ડરને કારણે ગુનેગારો ઘરની બહાર નીકળતા ડરે છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 49 નાગરિકો કોરોના વાઇરસ ગ્રસ્ત છે.અને આ વાયરસે અત્યાર સુધીમાં 5 નાગરિકોનો ભોગ લીધો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:52 pm IST)