Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જમ્‍મુ-કાશ્‍મીરમાં કોરોના પ્રસરવા લાગ્‍યોઃ ૭ વધુ કેસ

કુલ ૪પ કેસ થયાઃ આવન-જાવન પ્રતિબંધિત

શ્રીનગર તા. ૩૧: શ્રીનગરમાં પ્રથમ દર્દી સાજો થયોઃ દાખલ થયેલામાં ડોકટર પણ છે. જમ્‍મુ-કાશ્‍મીરમાં કુલ ૪પ દર્દી થયા : કાશ્‍મીરમાં ૪ અને જમ્‍મુમાં ૩ નવા કેસઃ જમ્‍મુમાં વધુ કેસો થતા લોકોના આવન-જાવન પર પ્રતિબંધ : શ્રીનગરના ખાનીયારની કોરોના વાયરસની દર્દીની સ્‍થિતિ સુધરવા લાગી, તેનો રિપોર્ટ નેગેટીવ આવ્‍યો જમ્‍મુ-કાશ્‍મીરમાં ૬૪૬પ લોકો ઉપર નજર રખાઇ રહી છે. : ૩ર૬૦ હોમ કવોરન્‍ટાઇનઃ ૩૦૭ હોસ્‍પિટલમાં  કવોરન્‍ટાઇન કેન્‍દ્રમાં: ર૧૬૩  ઘરો ઉપર બાજ નજરઃ પ૮૮ ના સેમ્‍પલ ચેકીંગમાં મોકલાયાઃ પ૪રના ટેસ્‍ટ નેગેટીવઃ વિદેશથી આવનારાના જમ્‍મુ-કાશ્‍મીરી સરકાર પાસે કોઇ આંકડા નથી અત્‍યાર સુધીમા  દેશમાંથી  અને વિદેશથી આવેલ ૧૩૦૦ લોકોનો પત્તો લાગ્‍યો છે.

(5:28 pm IST)