Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

કોરોના કહેર વચ્ચે આજે રાજકોટમાં વધુ છ મોત : ગ્રામ્ય વિસ્તારમાં 283 કન્ટેનટમેન્ટ ઝોન

રાજકોટ શહેર-જિલ્લામાં આજે વધુ છ મોત થયા છે : શહેર-જિલ્લામાં આજે કુલ ૨૮૩ કનટેનટમેનટ ઝોન કાર્યરત : ગઈકાલે થયેલ મોત માંથી માત્ર એક વ્યક્તિનું કોરોના થી મોત થયાનું સરકારની કોવીડ ડેથ કમિટી જાહેર કર્યુ છે.

(1:12 pm IST)