Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

કહેવામાં આવી રહ્યું છે કે તેજસ્વી ને ડેપ્યુટી સીએમ બનાવ્યા : આનામાં લોકલાજ નથી બચી : નીતીશકુમાર પર રાબડી દેવી ની સટાસટી

આર જે ડી તેજસ્વી યાદવ ને લઈ બિહાર ના મુખ્યમંત્રી નીતીશ કુમાર ના નિવેદન પર પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી એ કહ્યું છે નીતીશ કુતર્કો ના યોદ્ધા બની ગયા છે.  કહી રહ્યા છે કે તેજસ્વી ને ઉપ મુખ્યમંત્રી બનાવ્યા એમને આગળ કહ્યું લોકલાજ બચી જ નથી સૌથી મોટી પાર્ટી અને ૮૦ ધારાસભ્યો ના નેતા ને ઉપ મુખ્યમંત્રી બનાવી નીતિશે કયો મોટો અહેશાન કરી દીધો

(12:00 am IST)