Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પ્રજ્ઞા ઠાકૂર અહી આવશે તો એમનું પુતળું જ નહી એને પણ જલાવી દઇશુઃ કોંગ્રેસ ધારાસભ્‍ય ગોવર્ધન દાંગીની સટાસટી

બ્‍યાવરા ( મધ્‍યપ્રદેશ) થી કોંગ્રેસ ધારાસભ્‍ય ગોવર્ધન દાંગીએ બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા નાથુરામ ગોડસેને  દેશભકત બતાવવા પર કહ્યું કે જો પ્રજ્ઞા અહિં (રાજય) આવશે તો તેનું પુતળુ જ નહી તેને પણ જલાવી દઇશું.

દાંગીએ કહ્યું પ્રધાનમંત્રી મોદીની પરીક્ષાની ઘડી છે જો તે હકીકતમાં ગાંધીજી ને માને છે તો એમણે પ્રજ્ઞા ઠાકુરને પદમુકત કરી દેવા જોઇએ.

(11:30 pm IST)