Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

જો ઇઝરાયલીઓ કરી શકે છે તો આપણે પણ કરી શકીએઃ કાશ્મીરને લઇ ભારતીય રાજનયિક સંદિપ ચક્રવર્તી

 અમેરિકામાં  હાજર ભારતીય રાજનયિક સંદિપ ચક્રવર્તીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એમણે કહ્યું કે કાશ્મીરી પંડિતોનું ઘર પરત આવવા માટે ઇઝરાયલી મોડલને અપનાવવાની વાત કહી.

        એમણે કહ્યું મને સમજમાં નથી આવતું કે આપણે લોકો આને ફોલો કેમ નથી કરતા જો ઇઝરાયલના લોકો આવું કરી શકે છે તો આપણા લોકો પણ કરી શકે છે.

        સંદિપ ચક્રવર્તી ન્યૂયોર્કમાં ભારતીય  મહાવાણિજય દૂત છે. સંદિપ ચક્રવર્તી કાશ્મીરી પંડિતોના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

(12:00 am IST)