Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

પાકિસ્તાન અને આતંકવાદને ટેકો આપવાની ભૂમિકાની દુનિયાને ખબર છે :વિદેશ મંત્રાલય

પાકિસ્તાન પુલવામા હુમલામાં તેની ભૂમિકાને નકારીને આ સત્યને છુપાવી શકશે નહીં

 

નવી દિલ્હી : પુલવામા હુમલામાં પાકિસ્તાની સરકારની સંડોવણી હોવાના પાકિસ્તાની મંત્રી ફવાદ ચૌધરીના કબૂલાત પર પ્રતિક્રિયા આપતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન અને આતંકવાદને ટેકો આપવામાં તેની ભૂમિકા આખી દુનિયાને ખબર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે પાકિસ્તાન પુલવામા હુમલામાં તેની ભૂમિકાને નકારીને સત્યને છુપાવી શકશે નહીં.

(12:45 am IST)