Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

બિહારનો ચૂંટણી ચકરાવો : ૧૦ નવેમ્‍બર પછી સીએમ નીતીશકુમાર પોતાનું પદ નહીં બચાવી શકે : બીજેપી -એલજેપી સરકાર બનાવશે : એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાન

નવી દિલ્‍હી : બિહાર વિધાનસભાના પ્રથમચરણના મતદાન પછી એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાનએ કહ્યું છે કાર્યકર્તાઓ તરફથી જે રીતનો ફીડબેક મળ્‍યો છે એનાથી નકકી છે કે ૧૦ નવેમ્‍બર પછી સીએમ નીતિશ પોતાનું પદ નહીં બચાવી શકે. એમણે કહ્યું બીજેપી -એલજેપી બિહારમાં એક નવી સરકાર બનાવશે ચિરાગએ કહ્યું આ વખતે મતદાન બદલાવ અને વિકાસના નામ પર થયું છે.

(9:43 pm IST)