Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કેરળમાં કોરોનાનો કહેર ઘટ્યો :દેશમાં નવા 23.131 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 28,337 દર્દીઓ રિકવર થયા : વધુ 309 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.48.090 થયો :એક્ટીવ કેસ 2.70.102 થયા : કુલ કેસની સંખ્યા 3.37.38.182 થઇ

સૌથી વધુ કેરળમાં 12.166 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3187 કેસ, મિઝોરમમાં 1380 કેસ, તામિલનાડુમાં 1624 કેસ, આંધ્રપ્રદેશમાં 1084 કેસ,પશ્ચિમ બંગાળમાં 748 કેસ, કર્ણાટકમાં 539 કેસ, ઓરિસ્સામાં 565 કેસ, આસામમાં 366 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 23.131 કેસ નોંધાયા છે. જ્યારે 28.337 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 23.131 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 309 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.48.090 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 23.131 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.37.38.182 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.70.102 થઇ છે છેલ્લા 24 કલાકમાં 28.337 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.37.38.182 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ

કેરળમાં 12.166 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3187 કેસ, મિઝોરમમાં 1380 કેસ, તામિલનાડુમાં 1624 કેસ, આંધ્રપ્રદેશમાં 1084 કેસ,પશ્ચિમ બંગાળમાં 748 કેસ, કર્ણાટકમાં 539 કેસ,  ઓરિસ્સામાં 565 કેસ, આસામમાં 366 કેસ નોંધાયા છે

(12:55 am IST)