Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

૪ વર્ષમાં પ કરોડ લોકો ગરીબી રેખાની બહાર નીકળ્‍યાઃ પી.એમ.મોદી

‌પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ કહ્યું કે કેન્‍દ્ર સરકારે એમના ૪ વર્ષના શાસનકાળ દરમ્‍યાન પ કરોડ લોકોને ગરીબી રેખાની બહાર લાવ્‍યા છે. તેમણે કહ્યું કે સરકાર વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા લોકોને મુખ્‍યધારામાં લાવવા કટીબધ્‍ધ છે. મોદી સરકારે ૬૭ વર્ષમાં છુટી ગયેલા વિકાસ કાર્યો પૂર્ણ કર્યા છે.

(11:25 pm IST)