Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

જમ્‍મુ કાશ્‍મીરમાં શોપિયામાં થયેલા આતંકી હુમલામાં ૪ પોલીસ જવાન શહીદ

જમ્‍મુ કાશ્‍મીર પોલીસના જણાવ્‍યાં અનુસાર આતંકીઓ દ્વારા શોપિયામાં પોલીસ જવાનો પર થયેલા હુમલામાં ૪ જવાન શહીદ થયા છે.

શહીદ થયેલા જવાનોનમાં ઇશફાક, જાવેદ, ઇકબાલ અને સાહીલનો સમાવેશ થાય છે. આ પહેલા સરક્ષાબલોએ અનંતનાગમાં હીજબુલ મુજાહીદીન ના  બે આતંકીઓને મારી નાખેલા.

(11:25 pm IST)