Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભીમા કોરેગાંવ કેસના પાંચેય આરોપીને 5 સપ્ટેમ્બર સુધી નજરકેદ કરવા આદેશ

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે ભીમા-કોરેગાંવ કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાંચ ડાબેરી વિચારકોને 5 સપ્ટેમ્બર સુધી નજરકેદ કરવાનો આદેશ આપ્યો છે.

  પુણે પોલીસની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું છે કે, અસહમતિ લોકતંત્રનો સેફ્ટી વાલ્વ છે. તેની મંજૂરી આપવામાં ન આવે તો પ્રેશર કૂકર ફાટી શકે છે.

(8:45 pm IST)