Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કંપની અને ઑડિટર્સ વચ્ચે કોઈ મતભેદ નથી : જેટ એરવેઝની સ્પષ્ટતા

નવી દિલ્હી :જેટ એરવેઝમાં પરિણામ બાદ કૉન્ફરન્સ કોલમાં કંપની દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે કે કંપની અને ઑડિટર્સ વચ્ચે કોઈ મતભેદ નથી. ખર્ચ નિયંત્રણની રણનીતિ માટે કંપનીએ વધુ સમય લીધો હતો એમ જણાવ્યું છે. કંપનીએ કહ્યું છે કે એકસાથે કર્મચારીઓને છૂટ્ટા કરવાની ખબરો ખોટી છે. પરિણામ ટાળવાનું એકમાત્ર કારણ એ હતું કે અમે ખર્ચ ઘટાડવાની યોજના પર વધુ કામ કરવા માંગતા હતા.

(7:49 pm IST)