Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

હિન્‍દ મહાસાગરમાં શાંતિ અને સ્‍થિરતા અમારી વિદેશ નીતિની પ્રાથમિકતાઃ સુષ્‍મા સ્‍વરાજ

હનોઇ- વિયેતનામમાં ત્રીજા હિંદ મહાસાગર સંમેલનમાં મંત્રી સુષ્‍મા સ્‍વરાજે કહ્યું કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્‍થિરતાનો માહોલ બનાવી રાખવો એ ભારતીય વિદેશનીતિની પ્રાથમિકતા રહેશે. સુષ્‍મા સ્‍વરાજે આગળ ઉપર કહ્યું કે વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થાની ધૂરી ધીરે-ધીરે પૂર્વ તરફ સરકી રહી છે હીંદ મહાસાગર એશિયાઇ કાલખંડનું કેન્‍દ્ર બની રહ્યું છે.

 

(12:00 am IST)