Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

૧૯૮૪ ના શિખ રમખાણોમાં કોંગ્રેસ ભૂમિકામાં નહીઃ અમરિન્‍દરસિંહ

પંજાબઃ   પંજાબના મુખ્‍યમંત્રી અમરિન્‍દરસિંહનું માનવું છે કે ૧૯૮૪ ના શિખ રમખાણોમાં કોંગ્રેસની ભૂમિકા ન હતી અમુક નેતાઓ સામેલ હતા શિખ રમખાણો ત્‍યારે થયા જયારે ઇંદિરાજીની હત્‍યા થઇ. આ વખતે રાજીવ  ગાંધી બંગાળના એરપોર્ટ ઉપર હતા તેમણે કહ્યું કે મે સજજનકુમાર, ધર્મદાસ શાષાી અર્જુનદાસ વિગેરેના નામ લીધા હતા.

(12:00 am IST)