Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

અગ્નિવીરરૂપી ભાજપના કાર્યકરોને શા માટે મારા રાજ્‍યમાં નોકરી આપું? પ્રથમ પ્રાયોરીટી રાજ્‍યના યુવાનોને અપાશે : મમતા બેનર્જીનું તડ ને ફડ

પヘમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે કેન્‍દ્ર સરકાર તરફથી મને પત્ર મળ્‍યો છે જેમાં એવી અપીલ કરવામાં આવી છે કે પヘમિ બંગાળ સરકાર ચાર વર્ષ પછી અગ્નિવીરોને નોકરી આપે. તેઓ ઇચ્‍છે છે કે હું ભાજપના કાર્યકરોને નોકરી આપું, શા માટે હું આપું ? પ્રથમ પ્રાયોરીટી મારા રાજ્‍યના યુવાનોને આપવામાં આવશે, તેવું સ્‍પષ્ટ મમતા બેનર્જીએ જણાવ્‍યું હતું.

(4:27 pm IST)