Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ભારત સરકારે 31 મી જુલાઈ સુધી અમલમાં રહેવા માટે ‘અનલોક 2' માટેની ગાઈડલાઈન જાહેર કરી : કન્ટેનમેન્ટ ઝોન માં અનલોક 2 નહીં લાગુ પડે : 31 જુલાઇ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે : આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, MHA દ્વારા માન્ય સિવાય, પ્રતિબંધિત રહેશે : સિનેમા હોલ્સ - જીમ - સ્વિમિંગપુલ - થિયેટરો - બાર અને સામાજિક અને ધાર્મિક મેળાવડા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ : નાઇટ કર્ફ્યુ આવશ્યક પ્રવૃત્તિઓ અને અન્ય છૂટછાટો સિવાય, 10.00 વાગ્યાથી સવારે 5.00 વાગ્યા સુધી અમલમાં રહેશે : સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યો અને અન્ય મોટા મેળાવળાવો 31 જુલાઈ સુધી પ્રતિબંધિત રહેશે : સરકાર કહે છે, દુકાનમાં 5 થી વધુ લોકો સામાજિક અંતર સાથે 'ઓકે' છે : આંતરરાજ્ય હિલચાલ પરના પ્રતિબંધો દૂર થયા, રાજ્યની સરહદોની અંદર અને બહાર જવા માટે કોઈ અલગ પાસ / પરવાનગીની જરૂર નથી.

ભારત સરકારે 31 મી જુલાઈ સુધી અમલમાં રહેવા માટે ‘અનલોક 2' માટેની ગાઈડલાઈન જાહેર કરી : કન્ટેનમેન્ટ ઝોન માં અનલોક 2 નહીં લાગુ પડે : 31 જુલાઇ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે : આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, MHA દ્વારા માન્ય સિવાય, પ્રતિબંધિત રહેશે : સિનેમા હોલ્સ - જીમ - સ્વિમિંગપુલ - થિયેટરો - બાર અને સામાજિક અને ધાર્મિક મેળાવડા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ : નાઇટ કર્ફ્યુ આવશ્યક પ્રવૃત્તિઓ અને અન્ય છૂટછાટો સિવાય, 10.00 વાગ્યાથી સવારે 5.00 વાગ્યા સુધી અમલમાં રહેશે : સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યો અને અન્ય મોટા મેળાવળાવો 31 જુલાઈ સુધી પ્રતિબંધિત રહેશે : સરકાર કહે છે, દુકાનમાં 5 થી વધુ લોકો સામાજિક અંતર સાથે 'ઓકે' છે : આંતરરાજ્ય હિલચાલ પરના પ્રતિબંધો દૂર થયા, રાજ્યની સરહદોની અંદર અને બહાર જવા માટે કોઈ અલગ પાસ / પરવાનગીની જરૂર નથી.

(10:19 pm IST)